$50 \,mL$ બેન્ઝીન (ઘનતા $= 0.879 \,g \,mL^{-1}$) માં $0.643 \,g$ સંયોજન ઉમેરતા ઠારબિંદુ $5.51^{\circ}C$ થી ઘટીને $5.03^{\circ}C$ થાય છે. જો બેન્ઝીન માટે ઠારબિંદુ અચળાંક $K_f = 5.12 \,K \,kg \,mol^{-1}$ હોય,તો સંયોજનનું આણ્વીય દળ આશરે $..... \,g \,mol^{-1}$ છે.

  • A
    $156$
  • B
    $88$
  • C
    $60$
  • D
    $312$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જલીય મોલાલ દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

એક દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે,જેના $50 \ g$ માં $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ $256 \ g \ mol^{-1}$) ઓગળેલ છે અને ઠારબિંદુમાં ઘટાડો $0.40 \ K$ છે?

જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $1.86$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યના $0.1 \ m$ દ્રાવણ માટે $\Delta T_f$ નું મૂલ્ય કેટલું થશે?

શુદ્ધ પાણી $273 \ K$ અને $1 \ bar$ દબાણે થીજી જાય છે. $500 \ g$ પાણીમાં $34.5 \ g$ ઇથેનોલ ઉમેરવાથી દ્રાવણનું ઠારબિંદુ બદલાય છે. પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $2 \ K \ kg \ mol^{-1}$ લો. નીચે આપેલી આકૃતિઓ બાષ્પ દબાણ $(V.P.)$ વિરુદ્ધ તાપમાન $(T)$ ના આલેખ દર્શાવે છે. [ઇથેનોલનું આણ્વીય દળ $46 \ g \ mol^{-1}$ છે]. નીચેનામાંથી કયો વિકલ્પ ઠારબિંદુમાં થતો ફેરફાર દર્શાવે છે?

$500 \ g$ પાણીમાં $10 \ mL$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય પ્રવાહી $A$ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ $-0.413^{\circ} C$ છે. જો પાણીનો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય અને $A$ નું આણ્વીય દળ $60 \ g \ mol^{-1}$ હોય,તો દ્રાવણની ઘનતા $g \ mL^{-1}$ માં કેટલી થશે? (ધારો કે $\Delta_{\text{mix}} V = 0$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo