આદર્શ વાયુ ચક્રનો $P-V$ આલેખ નીચે દર્શાવેલ છે. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયાઓ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $AB$ અને $BC$
  • B
    $AB$ અને $CD$
  • C
    $BC$ અને $DA$
  • D
    $BC$ અને $CD$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. આ પ્રક્રિયા દરમિયાન,તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય:

$1 \, \text{mole}$ આદર્શ વાયુ માટેની ચક્રીય પ્રક્રિયા $V-T$ આલેખમાં આકૃતિમાં દર્શાવેલ છે. $AB$, $BC$ અને $CA$ માં થયેલ કાર્ય અનુક્રમે કેટલું હશે?

એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_I$ અને $\Delta U_{II}$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો:

એક બંધ આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. તો

Difficult
View Solution

એક મોલ આદર્શ વાયુને $A$ થી $B$,$B$ થી $C$ અને ત્યારબાદ પાછા $A$ સુધી લઈ જવામાં આવે છે. આ ફેરફાર માટે તેના કદનો તાપમાન સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $A$ આગળ તેનું દબાણ $P_{0}$ અને કદ $V_{0}$ છે. તો,આંતરિક ઉર્જા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo