એક મોલ આદર્શ વાયુને $A$ થી $B$,$B$ થી $C$ અને ત્યારબાદ પાછા $A$ સુધી લઈ જવામાં આવે છે. આ ફેરફાર માટે તેના કદનો તાપમાન સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $A$ આગળ તેનું દબાણ $P_{0}$ અને કદ $V_{0}$ છે. તો,આંતરિક ઉર્જા:

  • A
    $A$ અને $B$ આગળ સમાન છે
  • B
    $A$ આગળ $B$ કરતા વધારે છે
  • C
    $C$ આગળ $B$ કરતા ઓછી છે
  • D
    $B$ આગળ $A$ કરતા વધારે છે

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે દબાણ વિરુદ્ધ તાપમાન $(P-T)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે.

એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_1$ અને $\Delta U_2$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો

આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં,$ABC$ એક અર્ધવર્તુળ છે. પ્રક્રિયા $ABC$ માં થયેલ કાર્ય કેટલું છે?

એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પથને અનુસરે છે. સમગ્ર ચક્રમાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

એક મોનોએટોમિક વાયુને $V-P$ આલેખમાં દર્શાવ્યા મુજબ $AB$ માર્ગ પર લઈ જવામાં આવે છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo