$pH$ માપક્રમ નીચેના પૈકી કોને લાગુ પડે છે?

  • A
    જલીય દ્રાવણોને
  • B
    બિનજલીય દ્રાવણોને
  • C
    ધન પદાર્થોને
  • D
    વાયુ પદાર્થોને

Explore More

Similar Questions

જ્યારે $Zn$ ધાતુની પ્રક્રિયા પ્રબળ એસિડના મંદ દ્રાવણ સાથે કરવામાં આવે છે,ત્યારે એક વાયુ ઉત્પન્ન થાય છે,જેનો ઉપયોગ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. ઉત્પન્ન થતા વાયુનું નામ જણાવો. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો અને ઉત્પન્ન થયેલા વાયુને ઓળખવા માટેની કસોટી પણ લખો.

દ્રાવણમાં $H^{+}(aq)$ ની સાંદ્રતામાં વધારો થવાથી દ્રાવણના $pH$ પર શું અસર થાય છે?

સામાન્ય મીઠાનો ઉપયોગ રસોડામાં કરવા ઉપરાંત, નીચેનામાંથી કયા પદાર્થો બનાવવા માટે કાચા માલ તરીકે પણ થઈ શકે છે:
$(i)$ ધોવાનો સોડા
$(ii)$ બ્લીચિંગ પાવડર
$(iii)$ ખાવાનો સોડા
$(iv)$ ફોડેલો ચૂનો

જો $pH$ પેપરને દ્રાવણમાં ડૂબાડતા તે ગુલાબી રંગનું બને,તો તે દ્રાવણનું આશરે $pH$ મૂલ્ય કેટલું હશે?

જો જલીય દ્રાવણનો $pH = 6$ હોય,તો તેનો $pOH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo