$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?
$40$
$60$
$80$
$20$
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.
$DNA$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.
આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે.
$DNA$ સ્વયંજનનમાં આખો અણુ એકસાથે કેમ ખૂલતો નથી ? સ્વયંજનન ચીપિયો સમજાવો. કયા બે કાર્યો મોનોમર $(dNTP)$ દ્વારા થાય છે ?