$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?

  • [NEET 2022]
  • A

    $40$

  • B

    $60$

  • C

    $80$

  • D

    $20$

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે. 

$DNA$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.

  • [NEET 2018]

આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે. 

$DNA$ સ્વયંજનનમાં આખો અણુ એકસાથે કેમ ખૂલતો નથી ? સ્વયંજનન ચીપિયો સમજાવો. કયા બે કાર્યો મોનોમર $(dNTP)$ દ્વારા થાય છે ?