$DNA$ નું બહુગુણન એ ....તરીકે ઓળખાય છે
ભાષાંતર
સ્વયંજનન
પરિક્રમણ
પ્રત્યાંકન
વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.
નીચે બે વિધાન આપેલ છે.
વિધાન $I:$
ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$
વિધાન $II:$
$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$DNA$ ની કઈ ટેમ્પલેટ શૃંખલા પર નવી શૃંખલા તુટક સંશ્લેષિત થાય છે ?
$E.Coli$ સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને $5$ મિનિટ માટે રેડિયો - એક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામે છે. તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે?
$DNA$ ના સ્વયંજનનનો અભ્યાસ કરવા માટે પ્રયોગ માટેનું મટીરિયલ કયું છે ?