વિધાન $(I)$: ગેસ થર્મોમીટર પ્રવાહી થર્મોમીટર કરતા ઓછા સંવેદનશીલ હોય છે.
વિધાન $(II)$: સાર્વત્રિક વાયુ અચળાંક અને એવોગેડ્રો આંકના ગુણોત્તરને બોલ્ટ્ઝમેન અચળાંક કહેવામાં આવે છે.
વિધાન $(III)$: અચળ દબાણે આપેલા દળના વાયુની ઘનતા તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

  • A
    વિધાન $I, II, III$ સાચા છે.
  • B
    વિધાન $I, II$ સાચા છે,પરંતુ વિધાન $III$ ખોટું છે.
  • C
    વિધાન $II, III$ સાચા છે,પરંતુ વિધાન $I$ ખોટું છે.
  • D
    વિધાન $I, II, III$ ખોટા છે.

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $(\gamma = 1.5)$ નું એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) વિસ્તરણ કરવામાં આવે છે. અણુઓના રૂટ મીન સ્ક્વેર વેગને $2.0$ ગણો ઘટાડવા માટે વાયુનું કેટલા ગણું વિસ્તરણ કરવું પડે?

$0.056 \, kg$ નાઈટ્રોજનને $127 \, ^{\circ}C$ તાપમાને એક પાત્રમાં રાખવામાં આવ્યો છે. તેના અણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્માનું પ્રમાણ $k \, cal$ છે. ($R = 2 \, cal \, mole^{-1} K^{-1}$ લો)

એક રોકેટ એવા વાયુ દ્વારા પ્રવેગિત થાય છે જેનું પ્રારંભિક તાપમાન $4000\, K$ છે. જ્યારે વાયુ એક્ઝોસ્ટ નોઝલમાંથી બહાર નીકળે છે ત્યારે તેનું તાપમાન ઘટીને $1000\, K$ થઈ જાય છે. નોઝલમાંથી બહાર નીકળતી વખતે કયો વાયુ સૌથી વધુ વેગમાન પ્રાપ્ત કરશે?

દ્વિપરમાણ્વિક વાયુ માટે,અચળ દબાણ અને અચળ કદ પર તાપમાનમાં એકમ ફેરફાર માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. $U_1 : U_2$ નો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે એક આદર્શ વાયુનું તાપમાન $600 \ K$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુમાં ધ્વનિનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા $\sqrt{3}$ ગણો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન .... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo