નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $A (2,7)$ એ બિંદુઓ $P (6,5)$ અને $Q (0,-4)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક પર આવેલું છે.

  • A
    સત્ય
  • B
    અસત્ય
  • C
    નક્કી કરી શકાય નહીં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(3, 1)$,$B(12, -2)$ અને $C(0, 2)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે નહીં.

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

$X$-અક્ષ પરના એવા બિંદુઓ શોધો જે બિંદુ $(11, 12)$ થી $13$ ના અંતરે હોય.

$P(\sqrt{2}, \sqrt{2})$,$Q(-\sqrt{2}, -\sqrt{2})$ અને $R(-\sqrt{6}, \sqrt{6})$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણ $PQR$ નો પ્રકાર જણાવો.

બિંદુઓ $A(3, 2)$ અને $B(5, 1)$ ને જોડતા રેખાખંડનું બિંદુ $P$ પર $1: 2$ ના ગુણોત્તરમાં વિભાજન થાય છે અને તે રેખા $3x - 18y + k = 0$ પર આવેલું છે. $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo