$X_2, Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2} X_2 + \frac{3}{2} Y_2 \rightleftharpoons XY_3, \Delta H = -30 \ kJ$ માટે,સંતુલન સ્થિતિએ તાપમાન ............. $K$ હોવું જોઈએ.

  • A
    $750$
  • B
    $1000$
  • C
    $1250$
  • D
    $500$

Explore More

Similar Questions

$338 \ K$ તાપમાન અને $1.5 \ atm$ દબાણે એક મોલ $CH_3OH$ નું બાષ્પીભવન થાય છે. જો $CH_3OH$ ની બાષ્પીભવન એન્થાલ્પી $35.57 \ kJ/mol$ હોય,તો આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં ગણો. ($.76$ માં)

પાણીની $\Delta H^o_f$ $-285.5 \, kJ \, mol^{-1}$ છે. જો મોનોએસિડિક પ્રબળ બેઝની તટસ્થીકરણ એન્થાલ્પી $-57.3 \, kJ \, mol^{-1}$ હોય,તો $OH^{-}$ આયનની $\Delta H^o_f$ .....$kJ \, mol^{-1}$ થશે.

$25 \ ^oC$ અને $1.0 \ atm$ દબાણે $NH_4NO_{3(s)}$ ની મોલર સર્જન ઉષ્મા $-367.54 \ kJ \ mol^{-1}$ છે અને $N_2O_{(g)}$ તથા $H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $+81.46 \ kJ \ mol^{-1}$ અને $-285.78 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $25 \ ^oC$ તાપમાને $\Delta U$ ની ગણતરી કરો:
$NH_4NO_{3(s)} \rightarrow N_2O_{(g)} + 2H_2O_{(l)}$ ($kJ$ માં)

Difficult
View Solution

એક આદર્શ વાયુનું $(p_1, V_1, T_1)$ થી $(p_2, V_2, T_2)$ સુધી વિવિધ પરિસ્થિતિઓમાં વિસ્તરણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે:
[$A$] જ્યારે વાયુને $(p_2, V_2)$ થી $(p_1, V_1)$ સુધી અચળ દબાણ $p_1$ ની વિરુદ્ધ અપ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે વાયુ પર થયેલું કાર્ય મહત્તમ હોય છે.
[$B$] જ્યારે વાયુને સમોષ્મી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે ત્યારે થયેલું કાર્ય,સમતાપી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે તેના કરતા ઓછું હોય છે.
[$C$] વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(i)$ શૂન્ય છે,જો તેનું $T_1=T_2$ સાથે પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે,અને $(ii)$ ધન છે,જો તેનું $T_1 \neq T_2$ સાથે સમોષ્મી પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે.
[$D$] જો વિસ્તરણ મુક્ત રીતે કરવામાં આવે,તો તે એકસાથે સમતાપી અને સમોષ્મી બંને હોય છે.

$100 \ ^oC$ તાપમાને રહેલા $10 \ g$ લોખંડના ટુકડાને $(C = 0.45 \ J/g \ ^oC)$,$27 \ ^oC$ તાપમાને રહેલા $25 \ g$ પાણીમાં $(C = 4.2 \ J/g \ ^oC)$ નાખવામાં આવે છે. તો ઉષ્મીય સંતુલન સમયે લોખંડ અને પાણીના તંત્રનું તાપમાન $^oC$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo