કેટલીક વખત જૈવિક અને અજૈવિક પરિબળોને લીધે પરાકાષ્ઠા અવસ્થા ચોક્કસ પરાકાષ્ઠાની અવસ્થા (પ્રાથમિક પરાકાષ્ઠા)માં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. તો આ વિધાન સાથે સંમત છો ? જો હા હોય તો ચોક્કસ ઉદાહરણ આપો.
કેટલીક વખત જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને કારણે ચોક્કસ પરાકાષ્ઠાની (પ્રાથમિક પરાકાકાષ્ઠા) અવસ્થામાં પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચ્યા વગર રહે છે. કારણ કે પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન કોઈ પણ ફેરફારને અજૈવિક અને જૈવિક પરિબળો ચોક્કસ ક્રમિક અવસ્થાને અસર કરે છે. એટલે કે પ્રાથમિક પરાકાકાષ્ઠા અવસ્થાને પૂર્ણ પરાકાષ્ઠાની અવસ્થાએ પહોંચ્યા પહેલાં અસર કરે છે. આ પ્રકારની સ્થિતિ બીજની હાજરી અને બીજ વાનસ્પતિક પ્રાજનનિક ઉત્પાદનોની હાજરીમાં ઉત્પન્ન થાય છે. આ દ્વિતીયક ઉપર આધારિત વિસ્તારમાં મૉસ અને વિચિત્ર નીંદણ દ્વારા ઉદૂભવે છે. આ રીતે અનુક્રમણ ગંભીર રીતે દર્શાવતા પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી. કુદરતી આપત્તિઓ જેવી કે આગ, ભૂસ્ખલન, પૂર અને માટીના પોતાના બંધારણમાં થતાં ફેરફરમાં પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી.
નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
નવા વિસ્તારમાં અનુક્રમણથી એક સ્થાયી સમાજનાં નિર્માણનો ક્રમ ઓળખો.
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
ગંધક (ફૉસ્ફરસ) નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન