રૂપાંતરિત વૈકલ્પિક કારક ઉત્પન્ન થાય, તો .....માં કોઈપણ લક્ષણનું સ્વરૂપ પ્રકાર અસર કરતું નથી.
સામાન્ય ઉત્સેચક
અક્રિયાશીલ ઉત્સેચક
ફક્ત એક પૈતૃક સામે સામ્યતા ધરાવે છે.
$B$ અને $C$ બંને
અપૂર્ણ પ્રભુતામાં
મિરાબિલિસ અને એન્ટિરાઈનમ વનસ્પતિના પુષ્પો ગુલાબી, સંકર $( Rr )$ દેખાય છે, જે લાલ $( RR ) $ અને સફેદ પિતૃ પુષ્પો $(rr)$ વચ્ચેનાં સંકરણથી ઉત્પન્ન થાય છે, તે..... દર્શાવે છે.
આપેલ પ્રયોગ શું દર્શાવે છે ?
રૂપાંતરિક એલેલ સૈદ્વાંતિક રીતે નીચેનામાંથી કોના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે ?
જો વૈકિલ્પક રૂપાંતરીત કારક દ્વારા સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થાય તો મળતા લક્ષણોમાં શું ફેરફાર થશે?