રૂપાંતરિત વૈકલ્પિક કારક ઉત્પન્ન થાય, તો .....માં કોઈપણ લક્ષણનું સ્વરૂપ પ્રકાર અસર કરતું નથી.
સામાન્ય ઉત્સેચક
અક્રિયાશીલ ઉત્સેચક
ફક્ત એક પૈતૃક સામે સામ્યતા ધરાવે છે.
$B$ અને $C$ બંને
અપૂર્ણ પ્રભુતામાં કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે મળતું નથી?
અપૂર્ણ પ્રભાવીતાનું સ્વરૂ૫ પ્રકાર પ્રમાણ $-P$
અપૂર્ણ પ્રભાવીતાનું જનીન પ્રકાર પ્રમાણ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad \quad Q$
જો ઉત્પન્ન થયેલી નવી સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપનો પ્રમાણ $1:2:1$ હોય તો એ કયો સિદ્ધાંત (નિયમ) દર્શાવે છે.
મેન્ડલનાં સંકરણમાં $F_2$ પેઢીમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર એકસમાન છે. $1 : 2 : 1$ તે શાનો કિસ્સો દર્શાવે છે?
રાખોડી પીંછાવાળા મરઘાનું તે જ સ્વરૂપ પ્રકાર ધરાવતી મરઘી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. તેમની સંતતિઓની $15$ રાખોડી, $6$ કાળી અને $8$ સફેદ હોય છે. તેમની સંતતિમાં રાખોડી મરઘાં અને કાળી મરઘીનાં સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી પરિણામી સંતતિનો સ્વરૂપ પ્રકાર શું હશે?