હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
તે પ્રભાવી રોગ છે.
રુધિર જામી જવાની ક્રિયામાં અસર કરતું એક જ પ્રોટીન સંકળાયેલ છે.
તે લિંગ સંકલિત રોગ છે. .
તે પ્રચ્છન્ન રોગ છે.
મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :- $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?
નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?
$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.
$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.
$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.