શ્વસન વાયુઓના વહન અંગે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    ઓક્સિજનયુક્ત થયા પહેલા કેશિકાના રુધિરનું $ppO_2$ $40 \ mm \ Hg$ હોય છે.
  • B
    વાયુકોષ્ઠ પટલ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ માટે સમાન રીતે પ્રવેશશીલ છે.
  • C
    ઓક્સિહિમોગ્લોબિનનું હિમોગ્લોબિન અને ઓક્સિજનમાં વિઘટન ઓછા $ppCO_2$ દ્વારા પ્રેરાય છે.
  • D
    વાયુકોષ્ઠની હવાનું $ppCO_2$ $45 \ mm \ Hg$ હોય છે.

Explore More

Similar Questions

ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્રના સંદર્ભમાં,ખોટું વિધાન/વિધાનો પસંદ કરો.
$I$. $100\%$ સંતૃપ્તિ ખૂબ સામાન્ય છે.
$II$. વાયુકોષ્ઠોમાં $ppO_2 = 100 \text{ mm Hg}$ પર $95-97\%$ સંતૃપ્તિ થાય છે.
$III$. $30 \text{ mm Hg}$ ના $ppO_2$ પર,માત્ર $50\%$ સંતૃપ્તિ જાળવી શકાય છે.
$IV$. ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર $J$-આકારનો હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

હિમોગ્લોબિનનો એક અણુ $O_2$ ના કેટલા અણુઓનું વહન કરી શકે છે?

હેમ્બર્ગર શિફ્ટ (Hamburger shift) માં શું થાય છે?

$CO_{2}$ ના વહન માટેની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? સમજાવો.

Difficult
View Solution

રુધિરમાં $CO_2$ ના વહનની વિવિધ રીતો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo