ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્રના સંદર્ભમાં,ખોટું વિધાન/વિધાનો પસંદ કરો.
$I$. $100\%$ સંતૃપ્તિ ખૂબ સામાન્ય છે.
$II$. વાયુકોષ્ઠોમાં $ppO_2 = 100 \text{ mm Hg}$ પર $95-97\%$ સંતૃપ્તિ થાય છે.
$III$. $30 \text{ mm Hg}$ ના $ppO_2$ પર,માત્ર $50\%$ સંતૃપ્તિ જાળવી શકાય છે.
$IV$. ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર $J$-આકારનો હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    માત્ર $I$ અને $IV$
  • B
    માત્ર $II$ અને $III$
  • C
    માત્ર $I$,$II$ અને $III$
  • D
    માત્ર $IV$

Explore More

Similar Questions

હાલ્ડેન અસર નીચેનામાંથી કોના કારણે થાય છે?

સામાન્ય શારીરિક સ્થિતિમાં દર $100 \ ml$ ઓક્સિજનયુક્ત રુધિર દ્વારા પેશીઓને કેટલા પ્રમાણમાં $O_{2}$ પૂરો પાડવામાં આવે છે ($ml$ માં)?

$CO$ એ $CO_2$ કરતા વધુ ઝેરી છે કારણ કે:

$CO_{2}$ રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાઈને કયા સ્વરૂપે વહન પામે છે?

રુધિરાભિસરણ તંત્ર દ્વારા ફેફસાંથી પેશીઓ સુધી અને પાછા રુધિરના એક પરિભ્રમણ દરમિયાન,પેશીઓને ઓક્સિજન આપતા હિમોગ્લોબિનની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo