આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
અર્ધીકરણ
સમભાજન અને અર્ધીકરણ
અસંયોગીજનન
સમભાજન
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.