જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે,
કેલોફાઈલમ
સ્પિલેક્સ
એરીગિયમ
કોરીબીયમ
કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
ડુંગળી એ ......નું ઉદાહરણ છે.
$S :$ રામબાણ આશરે $6$ મીટર ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R :$ રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8$ કિગ્રા વજનનું અને આશરે $1$ મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે.
એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ