'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો.
વિશ્વ સ્વાથ્ય સંસ્થા $(WHO)$ના સંદર્ભે, પ્રાજનનિક સ્વાસ્થ એટલે પ્રજનનના બધા પાસાં જેવા કે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત સામાજિક પાસાઓ.
આથી સમાજની વ્યક્તિઓ પ્રજનનની દષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનન અંગો અને સામાન્ય લાગણી અને વર્તણુકની પારસ્પરિક અસરો તેઓની વચ્ચે ધરાવે છે તેને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે.
એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........
પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લાં $50$ વર્ષોમાં પ્રજનન-સ્વાથ્યમાં સુધારો થયો છે ? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.
એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.
પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?