'' પ્રાજનનિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત પ્રાજનનિક કાર્યો સાથે સંકળાયેલ છે.'' - ચર્ચા કરો.
વિશ્વ સ્વાથ્ય સંસ્થા $(WHO)$ના સંદર્ભે, પ્રાજનનિક સ્વાસ્થ એટલે પ્રજનનના બધા પાસાં જેવા કે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત સામાજિક પાસાઓ.
આથી સમાજની વ્યક્તિઓ પ્રજનનની દષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનન અંગો અને સામાન્ય લાગણી અને વર્તણુકની પારસ્પરિક અસરો તેઓની વચ્ચે ધરાવે છે તેને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે.
લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.
મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?
શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા બાબતોના કોઈ પણ પાંચ કારણો સવિસ્તર વર્ણવો.
એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.