વિસ્તાર $I$ અને $II$ ને $25\, \text{cm}$ ત્રિજ્યા ધરાવતી ગોળીય સપાટી દ્વારા અલગ કરવામાં આવે છે. એક વસ્તુને વિસ્તાર $I$ માં સપાટીથી $40\, \text{cm}$ ના અંતરે રાખવામાં આવી છે. સપાટીથી પ્રતિબિંબનું અંતર $.....\, \text{cm}$ છે.

  • A
    $55.44$
  • B
    $9.52$
  • C
    $37.58$
  • D
    $18.23$

Explore More

Similar Questions

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે,જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $B$ માં દર્શાવ્યા મુજબ અંતર્ગોળ સપાટીના ધ્રુવથી $x$ અંતરે મૂકેલા વાસ્તવિક પદાર્થ $O$ ના પ્રતિબિંબના નિર્માણ માટે સાચું વિધાન/વિધાનો ઓળખો.

$30 \,cm$ વ્યાસ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોળા પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય છે. ગોળાના કેન્દ્રથી જે અંતરે પ્રકાશનું કિરણપુંજ કેન્દ્રિત થશે તે અંતર . . . . . . $mm$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતા કાચના ગોળાની સામે $P$ બિંદુએ એક બિંદુવત વસ્તુ રાખેલ છે. તેનું પ્રતિબિંબ $Q$ આગળ એવી રીતે રચાય છે કે જેથી $PO = QO$ થાય. કાચના ગોળાના દ્રવ્યનો વક્રીભવનાંક $1.4$ છે. અંતર $PO$ કેટલું હશે?

એક લાંબી કાચની નળીમાં,$1.3$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે પ્રવાહી $A$ અને $B$ નું મિશ્રણ,$A$ તરફ બહિર્ગોળ વક્રીભવનકારક મેનિસ્કસ બનાવે છે. જો $A$ માં મેનિસ્કસના શિરોબિંદુથી $13 \ \text{cm}$ અંતરે મૂકવામાં આવેલી વસ્તુનું $-2$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ રચાય,તો મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo