એક માધ્યમનો વક્રીભવનાંક $\mu$ છે. જો આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

  • A
    $2 \cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • C
    $2 \sin ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • D
    $\sin ^{-1}(\mu)$

Explore More

Similar Questions

પ્રકાશના એક રંગ માટે,હવામાં તરંગલંબાઈ $6000 \ \mathring A$ છે અને પાણીમાં તરંગલંબાઈ $4500 \ \mathring A$ છે. તો પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે?

બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ની પ્લેટોની જાડાઈનો ગુણોત્તર $6 : 4$ છે. જો પ્રકાશને તેમાંથી પસાર થવા માટે સમાન સમય લાગે,તો $A$ ની સાપેક્ષે $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

$a$ ત્રિજ્યાનો એક અપારદર્શક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પારદર્શક પ્રવાહીમાં ડૂબેલો છે. એક બિંદુવત ઉદગમ ગોળાના ઉપરના ભાગથી $a/2$ અંતરે ગોળાના ઉભા વ્યાસ પર મૂકવામાં આવ્યું છે. ઉદગમમાંથી નીકળતું એક કિરણ હવા-પ્રવાહીની સપાટી પર વક્રીભવન પામ્યા પછી ગોળાને સ્પર્શક બને છે. તે કિરણ માટે વક્રીભવન કોણ $30^{\circ}$ છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

એક પારદર્શક નક્કર નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{2}{\sqrt{3}}$ છે. તે હવા દ્વારા ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને પસાર થાય છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo