નીચેના વાક્યો વાંચો

$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.

$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.

$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.

$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.

સાચા વિધાનો યુક્ત વિકલ્પ

  • A

    $2$ અને $4$

  • B

    $1$ અને $3$

  • C

    $3$ અને $4$

  • D

    $1$ અને $2$

Similar Questions

ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.

  • [AIPMT 1996]

$CO$ નુકશાનકારક છે. કારણ કે .....

ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?

હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?

એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?