સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા $Sc$ થી $Cu$ સુધી લગભગ નિયમિત પણ ઘટે છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Sc$ થી $Cu$ સુધી સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મક્તા નિયમિતપણે ઘટે છે, કારણ કે $Sc$ થી $Cu$ તરફ આયનીકરણ એન્થાલ્થીમાં નિયમિત વધારો થાય છે. કોઈપણ સંક્રાંતિતત્ત્વો પ્રતિક્રિયાત્મકતા મુખ્યત્વે આયનીકરણ એન્થાલ્પી ઉપર આધાર રાખે છે અને જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી તેમ તેની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે.

Similar Questions

કલાકૃતિઓ બનાવવા કઇ મિશ્ર ધાતુઓ ઉપયોગ થાય છે

નીચેના પૈકી $Ti(Z = 22) $ નું કયું સંયોજન જોવા મળતું નથી ?

નીચેનામાંથી કયો આર્યન સૌથી સ્થિર સંકીર્ણ સંયોજન બનાવે છે ?

ઉદીપક (Column$-I$ ) ને નીપજ (Column $-II$ ) સાથે યોગ્ય રીતે જોડો.

Column $-I$ (Catalyst) Column $-II$ (Product)
$(a)$ $V_2O_5$ $(i)$ પોલિઇથિલીન
$(b)$ $TiCl_4/Al(Me)_3$ $(ii)$ ઇથેનાલ
$(c)$ $PdCl_2$ $(iii)$ $H_2SO_4$
$(d)$ આયર્ન ઓક્સાઇડ $(iv)$ $NH_3$

  • [JEE MAIN 2019]

$22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે