આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે 

$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.

$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.

$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી.  પરંતુ કેપિંગ જરૂરી છે.

  • A

    તમામ સાચા છે.

  • B

    $(b)$ અને $(c)$ બંને ખોટા છે.

  • C

    $(a)$ અને $(c)$ બંને સાચા છે.

  • D

    ફક્ત $(c)$ ખોટું છે.

Similar Questions

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

  • [AIPMT 2012]

ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?

  • [AIPMT 2012]

નીચે પૈકી સાચું વિધાન ઓળખો -

  • [NEET 2021]

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?

આદિકોષકેન્દ્રિ $RNA$ પોલિમરેઝનું પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય કાર્ય શું છે ?