આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
તમામ સાચા છે.
$(b)$ અને $(c)$ બંને ખોટા છે.
$(a)$ અને $(c)$ બંને સાચા છે.
ફક્ત $(c)$ ખોટું છે.
જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?
ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?
નીચે પૈકી સાચું વિધાન ઓળખો -
પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?
આદિકોષકેન્દ્રિ $RNA$ પોલિમરેઝનું પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય કાર્ય શું છે ?