આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે 

$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.

$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.

$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી.  પરંતુ કેપિંગ જરૂરી છે.

  • A

    તમામ સાચા છે.

  • B

    $(b)$ અને $(c)$ બંને ખોટા છે.

  • C

    $(a)$ અને $(c)$ બંને સાચા છે.

  • D

    ફક્ત $(c)$ ખોટું છે.

Similar Questions

બેક્ટરિયામાં પોલિપેપ્ટાઈડ સંશ્લેષણનો અંત સુકોષકેન્દ્રીથી કેવી રીતે અલગ છે? 

$RNA$ પોલિમરેઝ $III$ કયા પ્રકારના $RNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે ?

નોન ટેમ્પ્લેટ ધરાવતી $DNA$ ની શૃંખલા $CAG$, $TCG$, $GAT$ કોડોન ધરાવે છે. $m-RNA $ માં બેઈઝની શૃંખલા શું હશે?

 નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી ?

જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમ નીચે મુજબ છે :

$5'- ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો પૂરક શૃંખલાનો અનુક્રમને $5' -3'$ દિશામાં લખો.