પ્રોકેરિયોટિક ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) પ્રક્રિયામાં માત્ર એક જ પ્રકારના પોલિમરેઝની જરૂર હોય છે અને:
$(a)$ તે માત્ર કોષરસમાં થાય છે.
$(b)$ તે ઘણીવાર ટ્રાન્સલેશન (ભાષાંતર) સાથે જોડાયેલ હોય છે.
$(c)$ તેમાં સ્પ્લાઈસિંગની જરૂર હોતી નથી પરંતુ કેપિંગ આવશ્યક છે.

  • A
    બધા સાચા છે.
  • B
    $(b)$ અને $(c)$ બંને ખોટા છે.
  • C
    $(a)$ અને $(c)$ બંને સાચા છે.
  • D
    માત્ર $(c)$ ખોટું છે.

Explore More

Similar Questions

$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

જનીનનો એ ભાગ કે જેનું પ્રત્યાંકન થાય છે પરંતુ ભાષાંતરણ થતું નથી,તેને ..... કહેવાય છે.

સ્પ્લિટ જનીનોમાં,કોડિંગ સિક્વન્સને શું કહેવામાં આવે છે?

$RNA$ પોલિમરેઝની ઓળખ અને પ્રમોટર અનુક્રમ સાથે તેનું જોડાણ એ કોનું કાર્ય છે?

આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકન (transcription) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo