નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A

    પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.

  • B

    બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.

  • C

    એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.

  • D

    પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.

Similar Questions

મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .

સ્વફલન અને ગેઈટેનોગેમી બંને શેમાં અટકાવી શકાય છે?

નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?

પરાગનયનમાં $"Trap door mechanism" $ માં જોવા મળે છે.