નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
સ્વફલન અને ગેઈટેનોગેમી બંને શેમાં અટકાવી શકાય છે?
નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
પરાગનયનમાં $"Trap door mechanism" $ માં જોવા મળે છે.