પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
કોઠાત્રિ અને સછિદ્રા
નુપૂરક અને સંધિપાદ
મૂદુકાય અને શૂળચર્મી
ટીનોફોરા અને પૃથુકૃમિ
સમાન જાતિના વ્યક્તિઓ માટે શું સાચું છે?
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
નીએન્ડરથલ માનવની મસ્તિષ્કની ક્ષમતા લગભગ.
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?