તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
પર્ણદંડ
પર્ણપત્ર
પર્ણતલ
બધાં સાચા
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.
$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.