પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પામ એ એકદળી વનસ્પતિ હોવા છતાં તે દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે, દા.ત. તેના ઘેરાવામાં વધારો થાય છે. તેનું કારણ આધારોત્તક પેશીના મુદ્દત્તક કોષોનું વિભાજન અને વિસ્તરણ છે. આમ વારંવારનું વિભાજન પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. આ પ્રકારની વૃદ્ધિને પ્રસરણ (Deffused) દ્વિતીય વૃદ્ધિ કહે છે.

Similar Questions

કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?

  • [AIPMT 1999]

જેમ વૃક્ષમાં દ્વિતીય વૃદ્ધિ આગળ વધે. .... ની જાડાઈ વધે છે.

  • [AIPMT 1994]

પેરીડર્મ .......... માંથી ઉત્પન્ન થાય છે.

  • [AIPMT 1993]

વાહિકિરણોની રચના કયા ક્રમમાં થાય છે?

આલુ $( \mathrm{peach} )$ અથવા નાસપતિ $( \mathrm{pear} )$ ખાતી વખતે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે કેટલાક અષ્ઠીકોષ જેવી રચનાઓ દાંતમાં ફસાઈ જાય છે. આ કાંકરી જેવી રચનાઓને શું કહે છે? તે જણાવો ?