અરીસા અને લેન્સ માટે થતી પ્રકાશીય ઘટનાઓ અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

  • A
    વ્યતિકરણ,વિવર્તન
  • B
    પરાવર્તન,વક્રીભવન
  • C
    પરાવર્તન,વિવર્તન
  • D
    વક્રીભવન,વ્યતિકરણ

Explore More

Similar Questions

વક્રીભવનનો સ્નેલનો નિયમ લખો.

જ્યારે પ્રકાશનું કિરણ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે,ત્યારે જોવા મળે છે કે વક્રીભવન કોણનું મૂલ્ય આપાતકોણ કરતાં અડધું છે. તો આપાતકોણ ......... છે.

Difficult
View Solution

કાચમાં (વક્રીભવનાંક $= 1.5$) એક નેનોસેકન્ડમાં પ્રકાશ દ્વારા કાપેલું અંતર .......$cm$ હશે.

પ્રકાશનું એક કિરણ એક માધ્યમની સપાટી પર $45^\circ$ ના ખૂણે આપાત થાય છે અને માધ્યમમાં $30^\circ$ ના ખૂણે વક્રીભવન પામે છે. તો માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

કાચમાં પ્રકાશનો વેગ,જેનો હવાના સાપેક્ષ વક્રીભવનાંક $1.5$ છે,તે $2 \times 10^8 \ m/s$ છે. એક ચોક્કસ પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.5 \times 10^8 \ m/s$ માલૂમ પડે છે. તો હવાના સાપેક્ષ તે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo