$27^{\circ} {C}$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુને આપેલ $PV$ આલેખમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થયેલ કાર્ય $...... \times 10^{-1} \, {J}$ હશે.
[આપેલ છે: $R = 8.3 \, {J} / \text{mole} \cdot {K}, \ln 2 = 0.6931$] (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

  • A
    $30012$
  • B
    $2147$
  • C
    $834$
  • D
    $17258$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે સમતાપી પ્રક્રિયા (isothermal process) માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખો.

Difficult
View Solution

$Assertion :$ સમતાપી પ્રક્રિયામાં,પદાર્થને આપવામાં આવતી તમામ ઉષ્મા આંતરિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
$Reason :$ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ,$\Delta Q = \Delta U + P\Delta V$.

શું આદર્શ વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર સમતાપી પ્રક્રિયા દરમિયાન શૂન્ય સિવાયનો હોઈ શકે?

શું બે સમતાપી વક્રો એકબીજાને છેદી શકે?

બે સમાન પાત્રો $A$ અને $B$ જેમાં ઘર્ષણરહિત પિસ્ટન છે,તેમાં સમાન તાપમાન અને સમાન કદ $V$ પર એક જ આદર્શ વાયુ ભરેલો છે. $A$ માં વાયુનું દળ ${m_A}$ છે અને $B$ માં ${m_B}$ છે. દરેક સિલિન્ડરમાં રહેલા વાયુને હવે સમતાપી રીતે $2V$ જેટલા અંતિમ કદ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. $A$ અને $B$ માં દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ જોવા મળે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo