આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ............ $kJ$ છે.

  • A
    $20$
  • B
    $-20$
  • C
    $0.02$
  • D
    $-12$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુ $P-V$ આલેખમાં ત્રણ અલગ-અલગ માર્ગો દ્વારા $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં જાય છે. જો $Q_1, Q_2$ અને $Q_3$ એ ત્રણેય માર્ગો પર વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા હોય, તો:

બંધ પાત્રમાં રહેલો વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCA$ ચક્ર પૂર્ણ કરે છે. $10$ ચક્ર પૂર્ણ કર્યા પછી વાયુ દ્વારા શોષાયેલી કુલ ઉષ્મા કેટલી હશે?

ચોક્કસ વાયુ માટે વિવિધ થર્મોડાયનેમિક પ્રક્રિયાઓના $P-V$ આલેખ નીચે આપેલ છે. સાચું વિધાન ઓળખો.

$P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક સિસ્ટમને ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય $.........\,J$ છે.

એક આદર્શ વાયુનું દબાણ કદ સાથે $P = \alpha V$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અચળાંક છે. એક મોલ વાયુનું વિસ્તરણ એવી રીતે કરવામાં આવે છે કે તેનું કદ તેના પ્રારંભિક કદ કરતાં $m$ ગણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo