$1$ મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ $27^{\circ} C$ તાપમાને $V$ થી $2V$ કદ સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે અને $W$ જૂલ જેટલું કાર્ય કરે છે. જો વાયુ $27^{\circ} C$ થી એટલું જ વિસ્તરણ સમોષ્મી રીતે કરે અને તેટલું જ કાર્ય $W$ કરે,તો તેનું અંતિમ તાપમાન (આશરે) . . . . . . ${ }^{\circ} C$ હશે.

  • A
    $-189$
  • B
    $-56$
  • C
    $-30$
  • D
    $-117$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ આલેખમાં દર્શાવ્યા મુજબ $A \rightarrow B \rightarrow C \rightarrow D \rightarrow A$ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય કેટલું હશે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ જણાવો.

Difficult
View Solution

એક વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે $P$ અને $V$ છે. પ્રથમ તેને સમતાપી રીતે $4V$ કદ સુધી વિસ્તૃત કરવામાં આવે છે અને ત્યારબાદ એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) $V$ કદ સુધી સંકોચવામાં આવે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું હશે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. આદર્શ વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. $I$. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા
$B$. શોષાયેલી ઉષ્માનો કેટલોક ભાગ આંતરિક ઉર્જા વધારવા અને કેટલોક ભાગ કાર્ય કરવા માટે વપરાય છે. $II$. સમકદ પ્રક્રિયા
$C$. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. $III$. સમતાપી પ્રક્રિયા
$D$. વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. $IV$. સમદાબ પ્રક્રિયા

સમતાપી અને સમોષ્મી વક્રોના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo