$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે.
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે.
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે.

  • A
    $a, b$
  • B
    માત્ર $a$
  • C
    $a, c$
  • D
    $a, c, d$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનું વહન કરે છે?

બ્રાઈન દ્રાવણમાંથી ક્લોરિનનું નિષ્કર્ષણ શેના પર આધારિત છે?

વિદ્યુતવિભાજન દરમિયાન કૅથોડ પાસે વીજભારવિહીન બનતો ઘટક ...... છે.

જ્યારે પીગળેલા $NaCl$ નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર કઈ નીપજ મળે છે?

નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને સાંદ્ર જલીય $NaCl$ દ્રાવણની વિદ્યુતવિભાજન પ્રક્રિયા આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo