જ્યારે પીગળેલા $NaCl$ નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર કઈ નીપજ મળે છે?

  • A
    $Cl_{2(g)}$
  • B
    $Na_{(s)}$
  • C
    $Na-Hg_{(l)}$
  • D
    $H_{2(g)}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું તત્વ તેના સંયોજનના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનથી મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિઘટન પામે છે?

$50 \% H_2SO_4$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર મળતી નીપજ કઈ છે?

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું સાચું છે?

વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ પર $H_2$ અને એનોડ પર $Cl_2$ મુક્ત થાય છે. આ દ્રાવણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo