$0.1 \ M$ સાંદ્રતા ધરાવતું નીચેનામાંથી કયું દ્રાવણ ન્યૂનતમ ઠારબિંદુ દર્શાવશે?

  • A
    પોટેશિયમ સલ્ફેટ
  • B
    સોડિયમ ક્લોરાઇડ
  • C
    યુરિયા
  • D
    ગ્લુકોઝ

Explore More

Similar Questions

એક આયનીય સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ ના $0.0020 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.00732 \ ^oC$ છે. પાણીમાં ઓગળતા $1 \ mol$ આયનીય સંયોજન દ્વારા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા કેટલી હશે?
$(K_f = 1.86 \ ^oC/m)$

પોટેશિયમ ફેરોસાયનાઈડના જલીય દ્રાવણમાં ક્ષારના વિયોજનની માત્રા $80\%$ છે,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું થશે?

નીચે આપેલ નિર્બળ એસિડ $HX$ ના વિયોજનને ધ્યાનમાં લો:
$HX_{(aq)} \rightleftharpoons H^{+}_{(aq)} + X^{-}_{(aq)}, K_{a} = 1.2 \times 10^{-5}$
$[K_{a}: \text{ વિયોજન અચળાંક}]$
$300 \ K$ તાપમાને $HX$ ના $0.03 \ M$ જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ............... $\times 10^{-2} \ bar$ (નજીકનો પૂર્ણાંક) છે.
$[\text{આપેલ છે: } R = 0.083 \ L \ bar \ mol^{-1} \ K^{-1}]$

$0.004 \ M \ Na_2SO_4$ અને $0.01 \ M$ ગ્લુકોઝના જલીય દ્રાવણો આઈસોટોનીક છે,તો $Na_2SO_4$ નો વિયોજન અંશ ........ $\%$ થાય.

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\,kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\,K\,kg\,mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો) .......... $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo