એક આયનીય સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ ના $0.0020 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.00732 \ ^oC$ છે. પાણીમાં ઓગળતા $1 \ mol$ આયનીય સંયોજન દ્વારા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા કેટલી હશે?
$(K_f = 1.86 \ ^oC/m)$

  • A
    $3$
  • B
    $4$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$0.2 \ m$ નિર્બળ એસિડ $(HX)$ ના જલીય દ્રાવણનું ઠારણબિંદુ શોધો,જે $20\%$ આયનીકરણ પામે છે. ......... $^oC$. (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ ^oC/m$)

$0.1 \ M \ Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. તો વિયોજન અંશ ............. થશે.

$17.4\% (W/V)$ પોટેશિયમ સલ્ફેટ $(mol. wt. = 174)$ એ $4\% (W/V)$ $NaOH$ ના જલીય દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ $100\%$ આયનીકરણ પામતું હોય,તો પોટેશિયમ સલ્ફેટના આયનીકરણની માત્રા $.......... \%$ છે.

ઘન ઇલેક્ટ્રોલાઇટમાં ધ્રુવીય દ્રાવક ઉમેરવાથી શું થાય છે?

નીચેનામાંથી કોણ $K_3[Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવ $(i)$ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo