અંડકોષજનન દરમિયાનનું અર્ધીકરણ, શુક્રકોષજનન કરતાં જુદાં પ્રકારનું છે. કેવી રીતે અને શા માટે ?
અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકારનું હોય છે
શુક્રકોષજનન | અંડકોષજનન |
$(1)$ શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે. | $(1)$ આદિ અંડકોષો જન્મ પહેલાં બને છે. |
$(2)$ એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. | $(2)$ પ્રત્યેક મહિને, એક જ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય થાય છે. |
$(3)$ બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે. | $(3)$ પ્રોફેઝ - Tદરમિયાન અર્ધીકરણ -1રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે. |
$(4)$ તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે. | $(4)$ પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે. |
કારણો : $(1)$ અસમાન કોષવિભાજન દ્વારા અંડકોષને બાકીના ત્રણ ધ્રુવકાયો કરતાં ઘણો મોટો બનાવે છે. કારણ કે અંડકોષમાં ઘણો કોષરસ અને ઘણી અંગિકાઓ હોય છે. તેને બચવા માટેની ઘણી તકો હોય છે. $(2)$ નર લાખોની સંખ્યામાં નાના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જ્યારે માદા ફક્ત એક જ અંડકોષ પ્રત્યેક મહિનામાં ઉત્પન્ન કરે છે અને તે બીજા અર્ધીકરણના વિભાજન માટે ફલન પૂર્વેના થોડા સમય માટે રાહ જુએ છે. શક્તિ બચાવવા માટેનો એક પ્રકાર છે. $(3)$ શુક્રકોષ નાનો અને ચલિત છે. કારણ કે તેને નર પ્રજનનતંત્રમાંથી માદા પ્રજનનતંત્ર તરફ જવાનું હોય છે. મોટા અંડકોષમાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક હોય છે. આથી ફલન પછી તુરત જ વિકાસ પામે છે.
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.
યૌવનારંભમાં સાદામાં દરેક અંડપાંડમાં જોવા મળતી અંડપૂટીકાઓની સંખ્યા જણાવો.
નીચેનામાંથી કઈ અંડપુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું રૂપાંતર દ્વિતીયક પૂર્વ અંડકોષમાં થાય છે.
અસંગત વિકલ્પ પસંદ કરો.
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?