કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ -$II$

$(A)$  પ્રભાવી

$(i)$  ઘણા જનીનો એક જ  લક્ષણનું સંચાલન કરે છે.

$(B)$  સહપ્રભાવીતા

$(ii)$  વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.

$(C)$  પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા  અનેક લક્ષણોની અભિવ્યક્તિ)

$(iii)$  વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.

$(D)$  પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો)

$(iv)$ એક જ જનીન દ્વારા અનેક  લક્ષણોની અભિવ્યક્તિ   થાય છે.

  • [NEET 2016]
  • A

    $A-(iv),B-(i),C-(ii),D-(iii)$

  • B

    $A-(iv),B-(iii),C-(i),D-(ii)$

  • C

    $A-(ii),B-(i),C-(iv),D-(iii)$

  • D

    $A-(ii),B-(iii),C-(iv),D-(i)$

Similar Questions

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.