ખોટું વિધાન પસંદ કરો :-

  • A
    કોઈપણ વસ્તુ સંપૂર્ણ સ્થિર કે સંપૂર્ણ ગતિની અવસ્થામાં હોતી નથી.
  • B
    સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા કાપેલા અંતર જેટલું જ હોય છે.
  • C
    સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય કાપેલા અંતર કરતાં વધારે હોઈ શકે નહીં.
  • D
    તાત્ક્ષણિક વેગનું મૂલ્ય એ તાત્ક્ષણિક ઝડપ જેટલું હોય છે.

Explore More

Similar Questions

એક કાર $60 \, km/h$ ની ઝડપે $1 \, h$ સુધી પૂર્વ દિશામાં અને તે જ ઝડપે $30 \, min$ સુધી દક્ષિણ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર ......... $km$ છે.

"પદાર્થ દ્વારા કાપવામાં આવેલ પથલંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે અથવા ન પણ હોઈ શકે." આ વિધાનને ઉદાહરણ સાથે સમજાવો.

એક વ્યક્તિ $10\, km$ ઉત્તર દિશામાં અને $20\, km$ પૂર્વ દિશામાં મુસાફરી કરે છે. તો પ્રારંભિક બિંદુથી તેનું સ્થાનાંતર $km$ માં કેટલું હશે?

ગતિના કેટલાક ઉદાહરણો આપો.

પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo