$1.4\, cm$ વ્યાસ ધરાવતી લખોટીઓને પાણી ભરેલા નળાકાર બીકરમાં નાખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે ડૂબી જાય છે. બીકરનો વ્યાસ $7\, cm$ છે. જો પાણીની સપાટી $5.6\, cm$ જેટલી ઊંચી આવે,તો કેટલી લખોટીઓ નાખવામાં આવી હશે તે શોધો.

  • A
    $50$
  • B
    $150$
  • C
    $250$
  • D
    $350$

Explore More

Similar Questions

$2$ સમઘન (cubes) ના ઘનફળનો ગુણોત્તર $1:27$ છે. તો તેમની એક બાજુના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળનો ગુણોત્તર $1:7$ છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળનો ગુણોત્તર $187:770$ છે. તો તેની પાયાની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક સમઘન પેટીનો વિકર્ણ $\sqrt{300} \text{ cm}$ છે. તેનું કુલ પૃષ્ઠફળ શોધો.

એક નળાકાર કૂવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $264 \, m^2$ છે અને તેનું ઘનફળ $924 \, m^3$ છે. કૂવાનો વ્યાસ અને ઊંડાઈ કેટલા હશે? (મીટરમાં)

Difficult
View Solution

ધાતુના એક લંબઘન બ્લોકનું માપ $21\, cm$, $77\, cm$ અને $24\, cm$ છે. આ બ્લોકને ઓગાળીને એક ગોલક બનાવવામાં આવે છે. ગોલકની ત્રિજ્યા .......... $cm$ છે. ($\pi = \frac{22}{7}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo