લસિકા ગાંઠો (Lymph nodes) શું બનાવે છે?

  • A
    અંતઃસ્ત્રાવો
  • B
    લસિકા
  • C
    એન્ટિજન
  • D
    એન્ટિબોડીઝ

Explore More

Similar Questions

$..........$ રોગકારકોના પ્રતિભાવમાં આપણા રુધિરમાં તેમની સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય ઉત્પન્ન કરે છે $:-$

નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?

રોગપ્રતિકારક શક્તિ (immunity) વિશે ખોટું વિધાન ઓળખો:

પોતાના કોષો અને પરકાઈ કોષો વચ્ચે ભેદ પારખવાની અક્ષમતા શેના તરફ દોરી શકે છે?

મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં,નીચે ચાર વિધાનો આપેલા છે. સાચાં વિધાનો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રત્યારોપણ વખતે,ગ્રાહી વ્યક્તિના પ્રતિકારક તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય (દબાવી) રાખવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે કોષીય પ્રતિકારકતા જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે $B$-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન,મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકાર માટે જવાબદાર છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo