રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.
જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે
સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.
ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.
કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?
એન્જીયોલોજી શું છે?
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......
$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :
નીચેનામાંથી કયું પાચન અને કોલોનનાં દુખાવામાં મદદ કરે છે, કબિજયાતમાં રાહત આપે છે અને આંતરડાનું સંકોચન પ્રેરે છે?