મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં,નીચે ચાર વિધાનો આપેલા છે. સાચાં વિધાનો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રત્યારોપણ વખતે,ગ્રાહી વ્યક્તિના પ્રતિકારક તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય (દબાવી) રાખવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે કોષીય પ્રતિકારકતા જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે $B$-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન,મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકાર માટે જવાબદાર છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $ii$ અને $iii$
  • B
    $iii$ અને $iv$
  • C
    $i$ અને $iii$
  • D
    $i$ અને $ii$

Explore More

Similar Questions

શરીરમાં $T_S$ (સપ્રેસર $T$-કોષો) નું કાર્ય શું છે?

સૂક્ષ્મજીવોની અસરને રોકવા માટે નીચેનામાંથી કયા કોષો દ્વારા પરફોરીનનો સ્ત્રાવ થાય છે?

વિધાન $(A)$: એન્ટિજનને સરળતાથી ઓળખી શકાય છે કારણ કે તેમાં એન્ટિજેનિક નિર્ધારકો (antigenic determinants) હોય છે.
કારણ $(R)$: ઓળખવાની ક્ષમતા જન્મજાત (innate) હોય છે.

કયું વિધાન $\text{NOT}$ (સાચું નથી) તે ઓળખો.

વાયરસથી સંક્રમિત કોષો ......... નામનું પ્રોટીન મુક્ત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo