જો તમને યાદ હોય તો લુઇસ પાશ્ચરના પ્રયોગો દ્વારા સાબિત થયું હતું કે જીવન ફકત પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉત્પન્ન થઈ શકે છે. શું આપણે તેને આ રીતે સુધારી શકીએ કે જીવન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉદવિકાસ પામે છે અથવા આપણે કેવી રીતે પ્રથમ જીવન ઉત્પન્ન થયું તેનો જવાબ ક્યારેય નહીં આપી શકીએ ? ટિપ્પણી કરો.
અમુક ખગોળશાસ્ત્રીઓ તેને જ પોતાની પસંદનો સિદ્ધાંત માને છે.
જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?
રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.
વૈજ્ઞાનિકનો ફાળો આપો : યુરી અને મિલર
ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?