એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એન્ડોથેસિયમ

સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.

કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

પોષકસ્તર

સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.

કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.

Similar Questions

નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.

કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?

$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?

  • [AIPMT 1996]

આકૃતિમાં $'x'$ શું દર્શાવે છે?

લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$