કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?
મધ્યસ્તર
સ્ફોટીસ્તર
પોષકસ્તર
અધિસ્તર
નર જન્યુ તેમાં નિર્માણ પામે.
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?
આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?