પ્રવાહીને પોઈસનનો ગુણોત્તર (Poisson's ratio) હોતો નથી,કારણ કે

  • A
    તેમને કોઈ ચોક્કસ આકાર હોતો નથી
  • B
    તેમનું કદ વધારે હોય છે
  • C
    તેમની ઘનતા ઘન પદાર્થો કરતા ઓછી હોય છે
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

આપેલ પદાર્થ માટે, યંગ મોડ્યુલસ તેના રિજિડિટી મોડ્યુલસ (દ્રઢતા મોડ્યુલસ) કરતા $2.4$ ગણો છે. તેનો પોઈસન ગુણોત્તર ...... છે.

Difficult
View Solution

જો તારને ખેંચવાથી તેનું કદ બદલાતું ન હોય,તો તાર માટે પોઇસન ગુણોત્તર કેટલો હશે?

આઈસોટ્રોપિક પદાર્થ માટે શીયર મોડ્યુલસ $(G)$ અને યંગ મોડ્યુલસ $(Y)$ વચ્ચેનો સંબંધ જણાવો.

એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે તેનું કદ અચળ રહે છે. તારના દ્રવ્યનો પોઈસન ગુણોત્તર કેટલો હશે?

$0.02 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર $22 \,N$ નું તણાવ બળ લગાડવામાં આવે છે. તાંબાનો યંગ મોડ્યુલસ $1.1 \times 10^{11} \,N/m^2$ અને પોઈસન ગુણોત્તર $0.32$ છે. આડછેદના ક્ષેત્રફળમાં થતો ઘટાડો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo