સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતો પ્રકાશ પડદા પર આપાત થાય છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_{0}$ છે. જો ઉદગમો અસુસંબદ્ધ હોય,તો તે જ બિંદુએ તીવ્રતા કેટલી હશે?

  • A
    $4 I_{0}$
  • B
    $2 I_{0}$
  • C
    $I_{0}$
  • D
    $\frac{I_{0}}{2}$

Explore More

Similar Questions

જો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36 : 1$ હોય,તો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$500 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $....... \, Hz$ છે.

પ્રકાશનો રંગ નીચેનામાંથી કયા ગુણધર્મ દ્વારા નક્કી કરવામાં આવે છે?

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3: 2$ છે. વ્યતિકરણની ભાત (interference fringes) માં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમોના વ્યતિકરણના પરિણામે,ઊર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo