પ્રકાશનો રંગ નીચેનામાંથી કયા ગુણધર્મ દ્વારા નક્કી કરવામાં આવે છે?

  • A
    આવૃત્તિ
  • B
    કંપવિસ્તાર
  • C
    તરંગલંબાઈ
  • D
    વેગ

Explore More

Similar Questions

બે તરંગો $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{3})$ ના વ્યતિકરણથી મળતા પરિણામી કંપવિસ્તારનું મૂલ્ય કેટલું હશે?

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર $3:5$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

વ્યતિકરણની ઘટનામાં:

બે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ તરંગો એક ચોક્કસ બિંદુએ ભેગા થાય છે,જેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો $E_1 = E_0 \sin(\omega t)$ અને $E_2 = E_0 \sin(\omega t + \frac{\pi}{3})$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $A$ પર શૂન્ય કળા તફાવત સાથે અને બિંદુ $B$ પર $\frac{\pi}{2}$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $A$ અને $B$ પર પરિણામી તીવ્રતાનો તફાવત ગણો. ($I$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo