વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે

  • A

    એપીથમ કોષો

  • B

    ટાયલોઝ 

  • C

    પૂરક કોષો

  • D

    ત્વક્ષા 

Similar Questions

દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ દ્વારા થાય છે.

. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

ખોટું વાકય શોધો:

કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?