વાયુછિદ્ર તેમાં સંકળાય છે.
વાતવિનિમય
ખોરાકનું વહન
પ્રકાશસંશ્લેષણ
બાષ્પોત્સર્જન
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...
વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.