એવું અવલોકન કરવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ પ્રવેશ પરીક્ષામાં બેસતા $30 \%$ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના છે. જો આ જૂથમાંથી $5$ વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો આ વિદ્યાર્થીઓમાં $2$ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $0.3087$
  • B
    $0.2547$
  • C
    $0.1087$
  • D
    $0.3437$

Explore More

Similar Questions

$n=6$ સાથેના દ્વિપદી ચલ $X$ માટે,જો $P(X=2)=9 P(X=4)$ હોય,તો તેનું વિચરણ કેટલું થાય?

એક થેલીમાં $1$ થી $20$ નંબર ધરાવતા પુસ્તકો છે. થેલીમાંથી ત્રણ પુસ્તકો બદલી સાથે (with replacement) પસંદ કરવામાં આવે છે. પુસ્તકો પરનો સૌથી મોટો નંબર $7$ હોય તેની સંભાવના કેટલી?

એક નિષ્પક્ષ સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (tails) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત એક કરતા મોટી હોય તેની સંભાવના કેટલી થાય?

બાયપાસ સર્જરી કરાવનાર વ્યક્તિ સાજી થાય તેની સંભાવના $0.6$ છે. સમાન ઓપરેશન કરાવનાર $6$ દર્દીઓમાંથી,અડધા દર્દીઓ સાજા થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo